Satsangi Travels - Premier Fixed Departure Group Tours Since 1959
+91 940 8686 628 WhatsApp Us 1959થી વિશ્વસનીય સેવા
ફિક્સ ડિપાર્ચર ગ્રુપ ટૂર

નેપાળ & મુક્તિનાથ યાત્રા

રૂટ: કાઠમંડુ - પોખરા - મુક્તિનાથ - પુલહાશ્રમ - મનોકામના

8 રાત્રિ / 9 દિવસ
18 ઓક્ટોબર | 15 માર્ચ
₹ 32,000 / વ્યક્તિ

પ્રવાસનું આખું ટાઇમ ટેબલ (Itinerary PDF)

હાલ આ ટૂરનું PDF ટાઇમ ટેબલ ઉપલબ્ધ નથી. વધુ માહિતી અને ટાઇમ ટેબલ મેળવવા માટે નીચે આપેલા WhatsApp બટન પર સંપર્ક કરો.

પ્રવાસના મુખ્ય આકર્ષણો (Photos)

પેકેજ વિગત (Inclusions & Exclusions)

ટૂર કિંમતમાં સમાવિષ્ટ (Included):

  • શુદ્ધ ગુજરાતી / જૈન શાકાહારી રસોઈ
  • નેપાળ બોર્ડર પરમિટ અને એસી બસ સેવા
  • હોટેલ રોકાણ

અલગથી ચૂકવવાનો ખર્ચ (Excluded):

  • પોખરા-જોમસોમ ફ્લાઇટ / જીપ ભાડું
  • મનોકામના કેબલ કાર ટિકિટ
  • એન્ટ્રી ફી અને પર્સનલ પોર્ટર ખર્ચ
Satsangi Travels - Premier Fixed Departure Group Tours Since 1959