Satsangi Travels - Premier Fixed Departure Group Tours Since 1959
+91 940 8686 628 WhatsApp Us 1959થી વિશ્વસનીય સેવા
ફિક્સ ડિપાર્ચર ગ્રુપ ટૂર

સંપૂર્ણ ચારધામ યાત્રા

રૂટ: યમુનોત્રી - ગંગોત્રી - કેદારનાથ - બદ્રીનાથ - હરિદ્વાર

12 રાત્રિ / 13 દિવસ
15 મે | 10 જૂન | 25 સપ્ટેમ્બર
₹ 28,500 / વ્યક્તિ

પ્રવાસનું આખું ટાઇમ ટેબલ (Itinerary PDF)

હાલ આ ટૂરનું PDF ટાઇમ ટેબલ ઉપલબ્ધ નથી. વધુ માહિતી અને ટાઇમ ટેબલ મેળવવા માટે નીચે આપેલા WhatsApp બટન પર સંપર્ક કરો.

પ્રવાસના મુખ્ય આકર્ષણો (Photos)

પેકેજ વિગત (Inclusions & Exclusions)

ટૂર કિંમતમાં સમાવિષ્ટ (Included):

  • 100% શુદ્ધ જૈન / સ્વામિનારાયણ શાકાહારી ભોજન (સવારનો નાસ્તો, બપોરનું ભોજન, સાંજની ચા-નાસ્તો અને રાત્રિ ભોજન)
  • લક્ઝરી નોન-એસી / એસી બસ દ્વારા આંતરિક પ્રવાસ
  • ડબલ / ટ્રિપલ શેરીંગમાં શ્રેષ્ઠ હોટેલ રોકાણ
  • અનુભવી ગુજરાતી ટૂર મેનેજર અને મહારાજ (રસોઈયા) ની સેવા
  • ટોલ ટેક્સ, પાર્કિંગ અને ડ્રાઇવર ભથ્થું

અલગથી ચૂકવવાનો ખર્ચ (Excluded):

  • ટ્રેન અથવા ફ્લાઇટની ટિકિટ ભાડું
  • કેદારનાથ હેલિકોપ્ટર / ઘોડા / પાલખીનો ખર્ચ
  • વ્યક્તિગત ખર્ચ (જેમ કે લોન્ડ્રી, મિનરલ વોટર, ટેલિફોન કોલ)
  • કોઈપણ પ્રકારનો દર્શન એન્ટ્રી પાસ કે સફારી ચાર્જ
Satsangi Travels - Premier Fixed Departure Group Tours Since 1959