Satsangi Travels - Premier Fixed Departure Group Tours Since 1959
+91 940 8686 628 WhatsApp Us 1959થી વિશ્વસનીય સેવા
ફિક્સ ડિપાર્ચર ગ્રુપ ટૂર

દક્ષિણ ભારત મંદિર દર્શન

રૂટ: તિરુપતિ - ચેન્નઈ - પાંડિચેરી - રામેશ્વરમ્ - કન્યાકુમારી - મિનાક્ષી મંદિર

11 રાત્રિ / 12 દિવસ
10 ઓક્ટોબર | 12 નવેમ્બર
₹ 24,000 / વ્યક્તિ

પ્રવાસનું આખું ટાઇમ ટેબલ (Itinerary PDF)

પ્રવાસના મુખ્ય આકર્ષણો (Photos)

પેકેજ વિગત (Inclusions & Exclusions)

ટૂર કિંમતમાં સમાવિષ્ટ (Included):

  • 100% શુદ્ધ જૈન / શાકાહારી રસોઈ (મહારાજ સાથે)
  • લક્ઝરી બસ ટ્રાન્સપોર્ટ
  • હોટેલ રોકાણ
  • અનુભવી ટૂર મેનેજર ગાઈડન્સ

અલગથી ચૂકવવાનો ખર્ચ (Excluded):

  • ટ્રેન / ફ્લાઇટ ટિકિટ ભાડું
  • વ્યક્તિગત ખર્ચ
  • મંદિર સ્પેશિયલ વિઆઈપી એન્ટ્રી પાસ
Satsangi Travels - Premier Fixed Departure Group Tours Since 1959